|

|

|

કેદારેશ્વર મહાદેવજી

શ્રીજી મહારાજ અનેક તીર્થોમાં અને ગામડાંઓમાં વિચરણ કરતા સૌથી વધારે દર્શન કરવા મહાદેવનાં મંદિર માં ગયેલા છે. શ્રીજી મહારાજ જ્યારે વડતાલમાં પધારતા ત્યારે જ્ઞાનબાગની સામે, તળાવને કિનારે કેદારેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં મહાદેવનું પૂજન કરતા, તેથી તે મંદિર પ્રસાદીમય છે.

guGujarati