|

|

|

ગોમતી તળાવ

સદગુરુ શ્રી સચિદાનંદ સ્વામીની પ્રાર્થના અને વિનંતી સ્વીકારી દ્વારકાધીશ વડતાલમાં પધાર્યા અને તેમની સાથે ગોમતીજી પણ પધાર્યા. શ્રીજી મહારાજે વડતાલની ઉત્તર બાજુએ ધારુતળાવ ખોદાવેલું. આ તળાવને ખોદાવીને ઊંડુ કરાવયું ત્યારે શ્રીહરિ સ્વયં માટીના ટોપલા માથે ઉપાડીને સેવા કરતા.

guGujarati