|

|

|

પ્રસાદીનો લીમડો

જે મંદિરની પૂર્વ દિશામાં દરવાજાની અંદરના ભાગમાં હતો. ત્યાં અત્યારે છત્રી બનાવેલી છે. શ્રીહરિજીના સમયમાં ત્યાં એક મોટો લીમડો હતો. તેની નીચે અનેકવાર પ્રભુએ સભાઓ કરી વચનામૃતનાં પાન કરાવેલ છે. તે લીમડા નીચેનાં કુલ સાત વચનામૃત છે. વરતાલનું ૧૦મું, ૧૧ મું, ૧૨મું, ૧૩મું, ૧૫મું, ૧૬મું અને ૨૦મું; આટલાં વચનામૃત ત્યાંનાં છે.

guGujarati