|

|

|

ગોપી તળાવ

આ વડતાલના પ્રસાદીમય તળાવમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે સંતો-હરિભક્તો સાથે ઘણીવાર સ્નાન કરેલું છે. આ જ જગ્યા પર શ્રીજી મહારાજ શરદ પૂનમના દિવસે સંતો સાથે મહારાસ રમ્યા હતા. સંતો રૂપી ગોપી સાથે ભગવાન શ્રીહરિ રાસ રમ્યા હતા માટે આ સ્થળને વૃંદાવનની ઉપમા અપાયેલી છે.

guGujarati