|

|

|

તાડણ તળાવ

વડતાલથી જોળ ગામ તરફ જતા આ તળાવ આવે છે. જ્યાં શ્રીજી મહારાજે સંતો અને ભક્તો સાથે ઘણીવાર સ્નાન કયુું છે અને જલઝીલણીનો ઉત્સવ પણ ઘણીવાર આ તળાવમાં કરેલો છે. સાથે જ જ્યારે છપૈયા-અયોધ્યાથી ધર્મકુળ પ્રથમ વખત વડતાલ આવેલું ત્યારે શ્રીહરિ આ તળાવે આવેલા અને પરિવારને મળેલા.

guGujarati